જામનગર : ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામા આવેલ કિસાન સુર્યોદય યોજનાનો જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ખાતે આજે...
ખંભાળિયા : વાડીનાર ગામની એક પરિણીત યુવતીએ મોરબી જિલ્લાના રહીશ એવા શખ્સના કહેવાતા ત્રાસ તથા ધમકીથી કંટાળીને આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ...
જામનગર : યાત્રાધામ દ્વારકામાં કિંમતી સરકારી જમીનો પર ભૂમાફિયાઓએ દબાણો કરીને કાચાં-પાકા બાંધકામો ખડકીને વેચી નાખવાનું શરૂ કરી દીધું હોવા છતાં સરકારી તંત્ર હજી નિષ્ક્રિય...
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પહેલેથી જ વિવાદમાં રહેલી આરએસપીએલ ઘડી ડિટર્જન્ટ કંપની જેટકો વીજ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં નોટિસ કે વળતર વગર જ ગેરકાયદે...
ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસીબીએ વધુ એક દરોડાની કાર્યવાહી કરી હતી જેમાં ભાણવડના એક ગ્રામ સેવકને સબસિડીની ફાઈલ મંજૂર કરવા માટે રૂા.10 હજારની લાંચ...
જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં રહેતા 80 વર્ષના વૃદ્ધ મહિલાએ બીમારીથી કંટાળી જઈ આત્મહત્યા કરી લીધી છે. ચારેક વર્ષની માનસિક બીમારીથી તંગ...