27મી ઓકટોબર-2009 ને મંગળવારનો એ ગોઝારો દિવસ હતો કે, જ્યારે સમગ્ર દેશને હચમચાવી નાખનારી એક ઘટના બની. ભારતની શાન સમી અને વીવીઆઈપી ગણાતી રાજધાની એકસપ્રેસ...
મીઠાપુર: દેવભૂમી દ્વારકા જિલ્લાના મીઠાપુર ટાટા હોસ્પિટલના તમામ સ્ટાફને કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. આ તકે હેડ મેડીકલ ઓફિસર ડો. સંજીવન ભટ્ટનાગરને સૌ પ્રથમ કોરોના...
જામનગર: જામનગર સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી 24 કલાક ચાલતી રામધુન ગીનીસ બુકમાં સ્થાન મેળવ્યુ છે ત્યારે જોડિયાના ગીતા વિદ્યાલય ખાતે ‘રામ...
ખંભાળિયા : રાજ્યમાં ગત સપ્તાહમાં ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તથા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જુદા જુદા...
દ્વારકા: દ્વારકાધીશના મંદિરે પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતાં હોય છે ત્યારે પોષી પૂનમે મંદિરે ખૂલે અને મંગળાના દર્શન થાય તે પહેલા જ ગોમતી ઘાટે...
જામનગર: જામનગરમાં એક-મેકના પ્રેમમાં ગળાડૂબ પ્રેમી યુગલ પૈકી યુવકનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજતાં પ્રેમીના વિરહમાં યુવતિએ પણ ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને વ્હાલુ કરી લેતાં...
જામનગર: દેવભૂમિ જિલ્લાના ખંભાળિયાના અગ્રણી તથા કોંગ્રેસ આગેવાન તથા ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા ગઈકાલે કોરોના સંક્રમિત થયા છે તથા તેમનો રીપોર્ટ પોઝીટિવ આવતાં...
જામનગર: દેવભુમિ દ્વારકા જિલ્લામાં આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપ, કોંગે્રસ જેવા રાષ્ટ્રીય પક્ષો સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ જોડે ઉતરશે....
જામનગર: જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી લડવા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બાદ હવે એનસીપી પણ મેદાને આવી છે. આજે એનસીપીના પ્રદેશ અગ્રણી રેશમા પટેલ સહિતના...