જામનગર: જામનગર સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી 24 કલાક ચાલતી રામધુન ગીનીસ બુકમાં સ્થાન મેળવ્યુ છે ત્યારે જોડિયાના ગીતા વિદ્યાલય ખાતે ‘રામ...
દ્વારકા: દ્વારકાધીશના મંદિરે પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતાં હોય છે ત્યારે પોષી પૂનમે મંદિરે ખૂલે અને મંગળાના દર્શન થાય તે પહેલા જ ગોમતી ઘાટે...
દ્વારકા: વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદી પર બનાવવામાં આવેલો સુદામા સેતુ આજથી બપોરે પણ ખૂલ્લો રાખવા જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. દ્વારકા...
સાહસીક અને પોતાની પ્રતિજ્ઞા ઉપર અડગ રહેનારા મહારાણા પ્રતાપનું નામ પ્રત્યેક હિન્દુઓમાં આસ્થા અને આદરથી લેવાય છે, તેઓની જ કર્મભૂમિ રાજસ્થાનનું નામ આવતાં અનેક યોદ્ધાની...
રાજા દશરથના ત્રીજા પુત્રનુ નામ લક્ષ્મણ હતુ. તેમની માતાનુ નામ સુમિત્રા હતુ. લક્ષ્મણ પોતાના ભાઇ શ્રી રામને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમની માટે માતા-પિતા,...
સનાતન ધર્મમાં મુહૂર્ત જોયાં બાદ જ શુભ કાર્યો કરવામાં આવે છે. સગાઈ હોય કે લગ્ન હોય, મુહૂર્ત જોવાનો રિવાજ હિન્દુ ધર્મમાં અનાદિકાળથી પ્રચલિત છે. જ્યારે...
જામનગર: અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલાં શ્રીરામ જન્મ ભૂમિ મંદિર માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના નેજા હેઠળ સમગ્ર વિશ્ર્વભરમાં દરેક લોકોને...
સ્વયંભુ અને દરિયા કરતાં પણ વિશાળ સનાતન ધર્મમાં દાનનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અને પુરાણોમાં પણ દાનનું અત્યંત ગુણગાન કરવામાં આવ્યું છે....