ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના ભણતરની ચિંતા કરી શાળા શરૂ કરતાં પ્રથમ સપ્તાહમાં 40 ટકા અને બીજા સપ્તાહમાં વિદ્યાર્થીઓની 55 ટકા હાજરી...
ગાંધીનગર: રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે વાલીનું કોરોનામાં મૃત્યુ થયુ હોય તો કે જો ભવિષ્યમાં થાય તો બાળકની ભણે ત્યાં સુધી ફી માફ કરવાની જાહેરાત...
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 10 હજારને પાર પહોંચી ચુકી છે. તો ગઇકાલે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ...
ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણની વચ્ચે ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ કર્ફ્યૂ લંબાવવાની કે અન્ય શહેરોમાં લાદવાની અફવાઓ અંગે...
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને કારણે મુશ્કેલી વધી છે. આ માટે જ અમદાવાદમાં શુક્રવાર સાંજના નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી સળંગ 57...
ગાંધીનગર: કોરોનાનો કહેર સતત વધી રહ્યો હોવાથી ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. અમદાવાદમાં કર્ફ્યૂ અને રાજ્યની કોરોનાની સ્થિતિ અંગે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન...
ગાંધીનગર: અમદાવાદમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવતાં કર્ફયુ લાદી દેવાનો નિર્ણય લેવામાં આવ્યાં બાદ અન્ય શહેરોમાં પણ કોરોનાના કેસમાં એકાએક વધારો થવાના કારણે લોકોમાં અફવાની...
ગાંધીનગર: રાજ્યની કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી તા.23, નવેમ્બરથી ધો.9થી 12ની શાળાઓ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. શાળાઓ માટે કેન્દ્ર સરકારની...