જામનગર: દેવભૂમિ જિલ્લાના ખંભાળિયાના અગ્રણી તથા કોંગ્રેસ આગેવાન તથા ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા ગઈકાલે કોરોના સંક્રમિત થયા છે તથા તેમનો રીપોર્ટ પોઝીટિવ આવતાં...
જામનગર: સમગ્ર દેશમાં દિલ્હી ખાતે ખેડૂતો દ્વારા ખેડૂતના સંદર્ભમાં કેન્દ્ર સરકારના ત્રણ અન્યાયી કાયદાઓ અંગે આંદોલન ચાલી રહ્યુ છે જેમાં ગત 6-12ના રોજ ગુજરાતના તમામ...
જામનગર : દેવભૂમિ જિલ્લાના ખેડૂત આગેવાન તથા રાજયના કિશાન કોંગે્રસના પ્રમુખ પાલભાઈ આંબલિયાથી ગુજરાત સરકાર ડરતી હોય તેવું લાગે છે. હાલ ભાજપ સરકારે ઓરેંજ ઝોનના...
અમદાવાદ : ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન તેમજ અન્યન આગેવાનોની ધરપકડ કરી પોલીસ સ્ટ્ેશન લઈ જવામાં આવેલ બાદમાં પાલભાઈને માર મારવાના મામલે પ્રદ્યુમ્ન પોલીસ સ્ટેશનમાં...