27મી ઓકટોબર-2009 ને મંગળવારનો એ ગોઝારો દિવસ હતો કે, જ્યારે સમગ્ર દેશને હચમચાવી નાખનારી એક ઘટના બની. ભારતની શાન સમી અને વીવીઆઈપી ગણાતી રાજધાની એકસપ્રેસ...
અમદાવાદ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લઈ રાજ્યના પોલીસ વિભાગમાંથી આર.આર. સેલને નાબૂદ કરી નાખવામાં આવ્યો છે. નોંધનિય છે કે, 1995થી...
ખંભાળિયા : રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બુધવાર...
જામનગર: જામનગરમાં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનું આગમન થયું હતું અને જુદી-જુદી વિકાસ યોજનાના લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. દરમિયાન જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ તેમજ શિવસેના દ્વારા...
જામનગર: જામનગરમાં આજે ઓશવાળ સેન્ટર માં રાજ્યના મુખ્યમંત્રી નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમના સ્થળે સંખ્યા વધી જવાના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. અને કેટલાક...
અમદાવાદ: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ગુજરાતમાં 1980ના...
જામનગર: જામનગર જીઆઈડીસી કચેરીના અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારોને પ્લોટ ફાળવણીમાં હેરાન-પરેશાન કરી આર્થિક ફાયદા માટે પ્લોટની ફાળવણી અટકાવી રાખી ગેરકાયદેસર રીતે વણવપરાશી દંડ વસૂલ કરી રહી...
દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લામાં સુવિદ્યા માટે રૂા. 72 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેંટ...
દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં આજે મુખ્યમંત્રીનું આગમન થવાનું હોવાના પગલે સમગ્ર વહીવટી તંત્ર ધંધે લાગ્યુ છે. ખાસ કરીને મહાપ્રભુજી બેઠક પાસે હૃદય યોજના અંતર્ગત 90 લાખ...