જામનગર: જામનગર સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી 24 કલાક ચાલતી રામધુન ગીનીસ બુકમાં સ્થાન મેળવ્યુ છે ત્યારે જોડિયાના ગીતા વિદ્યાલય ખાતે ‘રામ...
જામનગર: જામનગર જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે અને પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત ત્રીજા દિવસે પણ ઘટાડો નોંધાયો છે. જામનગર શહેર-જિલ્લાનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો...
રાજકોટ: રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં 4 દિવસમાં છુટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત આંકડાઓ અનુસાર...
જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ફરીથી અઢીથી સાત ઇંચ જેટલો વ્યાપક વરસાદ પડયાના પગલે ખંભાળિયા સહિત અનેક તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારો પર ફરી...