જામનગર : છેલ્લાં અઠવાડિયામાં જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. સાથોસાથ મૃત્યુદર પણ કાબૂમાં આવી રહ્યો છે. જો કે, આમ છતાં...
મોટા ભાગના લોકો કોરોનાથી બચવા માટે માસ્ક અને સૅનેટાઈઝરનો છૂટથી ઉપયોગ કરી રહ્યાં છે. બીજી તરફ ફિલ્મી કલાકારોથી માંડીને સમાચાર માધ્યમ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર...
જામનગર: જામનગર હાપા યાર્ડ ખાતે શાકભાજી અને ફ્રુડના વિક્રેતાઓનું આજે સવારે આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ કીટ મારફત કોરોના ટેસ્ટની તપાસણી હાથ ધરવામાં આવ્યા બાદ 850...
જામનગર: જામનગરમાં ગુરૂ દતાત્રેયના મંદિર નજીક દુકાન ધરાવતા વેપારીએ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તે રીતે લોકોને એકત્રિત કરતો હોવા ઉપરાંત પુરવઠા વિભાગ અને મનપા દ્વારા...
જામનગર: રાજય સરકારના કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભારે વગોવાયા બાદ હવે ચણાની ટેકાના ભાવે ખરીદીમાં ધાંધીયા શરૂ થતા કૃષિમંત્રીના વિસ્તાર કાલાવડમાંથી ખેડૂતોએ...
સરકારે આંગણવાડીના ભૂલકાઓને અઠવાડીયામાં બે વખત સોમવાર અને ગુરૂવારે નાસ્તામાં ફ્રુટ આપવા નિર્ણય કર્યો છે. જેમાં બાળકદીઠ 1-1 રૂપિયા ફાળવામાં આવ્યો છે. એક રૂપિયામાં ચોકલેટ...