જામનગર : જગતજનની માઁ જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોરોના કાળ દરમ્યાન નવરાત્રિના આયોજનો કરવા કે કેમ? તે અંગે...
જામનગરના આંગણે છેલ્લા 43 વર્ષથી હર્ષિદા ગરબી મંડળ દ્વારા નવરાત્રી પુર્ણાહૂતિ પ્રસંગે અનોખા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જેમાં શહેરભરની હિન્દુ-મુસ્લિમ તમામ બાળાઓને કોમી એખલાસપૂર્વક...
ખંભાળિયાની ગરબીઓમાં સાંસદ પૂનમબેન માડમ તરફથી લ્હાણી વિતરણ દેવભૂમિ જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા દર વર્ષે ગરબીઓમાં બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવતુ હોય આ વર્ષે...
જામનગરના રંગતાલી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્રેના એમ.પી. શાહ કોમર્સ કોલેજ મેદાન ખાતે સહિયર નવરાત્રિ મહોત્સવ-ર019નું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર...