જામનગર: આજે જામનગર મહાનગર પાલિકાનું સંભવત: અંતિમ સામાન્ય સભા મળી હતી, જેમાં નવી ચાર ટીપી સ્કીમના ઍજન્ડા રજૂ કરવામાં આવતાં વિપક્ષોએ તળાપીટ બોલાવી હતી. સાથે-સાથે...
ખંભાળિયા: જામ ખંભાળિયાના સ્વર્ગપુરી સ્મશાનમાં પ્રાર્થનાહોલ બનાવવાના મુદ્દે અહીંના રઘુવંશી અગ્રણી નટુભાઈ ગણાત્રા દ્વારા નગરપાલિકા સામે મોરચો માંડવામાં આવ્યો છે ત્યારે આ લડતમાં હવે નગર...
જામનગર: આજરોજ ટાઉનહૉલ ખાતે જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં મુખ્ય છ એજન્ડા પૈકી બે એજન્ડા પેન્ડિંગ રખાયાં હતાં. જો કે, પ્રશ્ર્નોત્તરી દરમિયાન...
જામનગર: કોરોના મહામારી વચ્ચે ચાર માસના લાંબા સમયગાળા બાદ આજે મળેલી જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં કોરોનાની ચર્ચા થાય તે પહેલાં જ મહારાણા પ્રતાપની પ્રતિમા...
જામનગર: જામનગર મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં બહુચર્ચિત ટીપી સ્કીમ નં.8 અને 9 અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રૂપે રજૂ કરી મંજૂર કરવા અધિકારીઓએ પ્રયાસ...
મેયર અને વિપક્ષી નેતાની ગેરહાજરી વચ્ચે આજે જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી. જો કે, વિપક્ષી નેતાની ગેરહાજરી વચ્ચે પણ વિપક્ષી સભ્યોએ આરોગ્ય અને...
આમાં વિકાસ ક્યાંથી થાય? કોર્પોરેટરોને ચાર વર્ષમાં માત્ર બે વાર ગ્રાન્ટ ફાળવાઈ એ પણ અડધાની અડધી! જામનગર: જામનગર મહાપાલિકામાં નગર સેવકોને પોતાના વિસ્તારમાં વિકાસ કાર્યો...