જામનગર: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ રેલવે સ્ટેશન નજીક એક પ્રસૂતા ને ગઈકાલે બપોરે એકાએક પ્રસુતિ ની પીડા ઊપડી હતી, અને 108ની ટીમ ઘટના સ્થળે...
જામનગર : કોરોના મહામારી વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશોત્સવના જાહેર આયોજન અને જાહેરમાં વિસર્જન કરવાની મનાઈ ફરમાવી હોવા છતાં જામનગરની ભાગોળે બેડ ગામે તંત્રની...
અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગણેશ ચુતુર્થીનો તહેવાર ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકો પોતાના વતનમાં પરિવાર સાથે મનાવી શકે તેવા હેતુસર અમદાવાદ અને વડોદરાથી 1ર...
અમદાવાદ : હોમ લર્નિંગ અસરકારક બનાવવા શિક્ષકોને હવે વિદ્યાર્થીઓના ઘરે જવાનું ફરમાન અપાયું છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત એક પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં જણાવાયું...
ખંભાળિયા : લોકડાઉનની સ્થિતિ હોવા છતાં પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતનમાં જવાં ધુતારિયા ગામના સરપંચે પોતાના લેટરપેટ ઉપર ભલામણપત્ર લખી વાહનની વ્યવસ્થા કરતા વહિવટીતંત્ર દ્વારા ગુનો...
જામનગર: એક તરફ એસબીઆઈ બેંક દ્વારા એસબીઆઈ કાર્ડનો આઈપીઓ લાવવામાં આવ્યો છે ત્યારે જામનગરમાં એસબીઆઈ બેંકના એટીએમોએ હડતાળ પાડી હોય તેમ મોટા ભાગના એટીએમ ખાલીખમ...