જામનગર: નિયમ મુજબ સરકારી કર્મચારીઓને જ્યાં ફરજ સોંપાઈ હોય ત્યાં રહેવું ફરજિયાત હોવા છતાં કોરોના મહામારીના આ કપરાં કાળમાં પણ તલાટી કમ મંત્રી, શિક્ષકો સહિતના...
અમદાવાદ: કોરોના મહામારીને કારણે હાઈકોર્ટ દ્વારા ઝડપી ન્યાય પ્રક્રિયા માટે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે, તેવા સમયે વીડિયો કૉન્ફરન્સથી સુનાવણી દરમિયાન...
જામનગર: જામનગરમાં કોરોનાનું લોકલ સંક્રમણ આસમાને હોવાથી દિવસેને દિવસે પોઝિટિવ કેસ ગંભીર સપાટી વટાવી રહ્યા છે સાથે મોતનો આંકડો પણ કાળજુ કંપાવે તેવો છે. તેવામાં...
ભાટિયા: ભાટિયા સહિત વિસ્તાર તેમજ કલ્યાણપુર તાલુકામાં કોરોનાના કેસો છેલ્લા 15થી 20 દિવસમાં ધીરે-ધીરે વધી રહ્યા છે. અને આ મહામારીને મહાત આપવા અને સાવચેતીના પગલા...
જામનગર: જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 1લી માર્ચથી પીસીસી ગુ્રપ દ્વારા જયરાજ કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે અને દરરોજ જુદી-જુદી ટીમોએ ફટકા લગાવી ક્રિકેટરસિયાઓમાં...
45 વર્ષ બાદ આગામી તા.26 ડીસેમ્બરના દિને કંકણાકૃતિ સૂર્યગ્રહણનો નઝારો સર્જાનાર હોવાથી જામનગરના ખગોળ પ્રેમીઓ દ્વારા આ કંકણાકૃતિ સૂર્યગ્રહણને નિહાળવા અત્યારથી જ ઉત્સાહ જોવા મળી...