27મી ઓકટોબર-2009 ને મંગળવારનો એ ગોઝારો દિવસ હતો કે, જ્યારે સમગ્ર દેશને હચમચાવી નાખનારી એક ઘટના બની. ભારતની શાન સમી અને વીવીઆઈપી ગણાતી રાજધાની એકસપ્રેસ...
નવીદિલ્હી: સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે કોરોના વેકસીન ઉત્પાદનના મામલે ભારતની ભારે પ્રશંસા કરી છે. ગુતારેસે કહ્યું કે, ભારતની વેકસીન ઉત્પાદન ક્ષમતા વિશ્વમાં સૌથી યોગ્ય...
જમ્મુ-કાશ્મીરના રાજા 1947 સુધી પોતે કોની તરફ રહેવા માંગે છે કે સ્વતંત્ર રહેવા માંગે છે? તે નક્કી કરી શક્યા નહોતાં. અંતે કબાલીઓના આક્રમણનો સામનો નહીં...
અંગ્રેજોનો અમાનુષી ત્રાસ સહન કર્યા બાદ, અનેક ક્રાંતિવીરોની શહીદી બાદ, સમગ્ર ભારતીયોના વિરોધ બાદ અંતે 15મી ઓગસ્ટ-1947ના રોજ ભારત દેશ આઝાદી પામ્યો. તે વખતે લૉર્ડ...
ઓરિસ્સાના કટક ખાતે વિદ્વાન ધારાશાસ્ત્રી જાનકીનાથ બોઝ અને ધર્મનિષ્ઠ મહિલા પ્રભાવતીદેવીને ત્યાં તા. 23 જાન્યુઆરીના રોજ એક તેજસ્વી અને ઓજસ્વી પુત્રરત્નનું ભૂમિ અવતરણ થયું. ચૌદ...
દુનિયાના અનેક એવા રહસ્ય છે જેને ઉકેલવામાં મનુષ્ય વર્ષોથી લાગ્યો છે અને વિશ્ર્વાસ રાખે છે કે, આવનારા દિવસોમાં દુનિયાના તમામ રહસ્યો ઉકેલી લઈશું… પરંતુ પામર...
જામનગર: કેન્દ્ર સરકાર દ્વારા રો રો ફેરી સર્વિસીસ માટે જાહેર કરાયેલાં તેર નવા રૂટમાં જામનગર બંદરનો સમાવેશ કરતાં આવનારા દિવસોમાં વિકાસ વેગવંતો બનશે. ભારત સરકારના...