જામનગર: દેવભૂમિ જિલ્લાના ખંભાળિયાના અગ્રણી તથા કોંગ્રેસ આગેવાન તથા ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા ગઈકાલે કોરોના સંક્રમિત થયા છે તથા તેમનો રીપોર્ટ પોઝીટિવ આવતાં...
જામનગર: જામનગર શહેર-જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે અને કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો સિંગલ ડિઝિટમાં પણ ધીમે-ધીમે...
જામનગર: જામનગર શહેર-જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના પાત્ર પાંચ પોઝિટિવ...
જામનગર: જામનગરમાં કોરોના સંક્રમણમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ સારવારમાં રહેલાં દર્દીઓમાં ચિંતાજનક રીતે મૃત્યુનું પ્રમાણ ઊંચુ જોવા મળતાં આરોગ્ય વિભાગ પણ...
જામનગર: જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના મૃત્યુ દરમાં ફરી ઘટાડો નોંધાયો છે અને દર્દીઓ નો આંકડો ફરીથી સિંગલ ડિઝિટમાં આવી ગયો છે, જેથી રાહત થઇ છે ઉપરાંત...
જામનગર: જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના મૃત્યુ દરમાં એકાએક વધારો આવ્યા પછી આજે ઘટાડો નોંધાયો છે અને છેલ્લા 24 કલાકમાં માત્ર એક દર્દીનું મૃત્યુ નિપજયું છે. ઉપરાંત...
જામનગર: જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો થતો જાય છે અને સમગ્ર જિલ્લાના ગઈકાલે 11 પોઝિટિવ કેસ નોંધાયાં હતાં. જ્યારે 16 દર્દીઓને રજા આપવામાં...
જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 24 કલાકમાં દ્વારકામાં બે કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે, જેમાં ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયા પણ સંક્રમિત બન્યાં હોવાનું બહાર આવ્યું...
જામનગર: જામનગર શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીએ અત્યાર સુધીમાં એક હજાર વ્યક્તિઓનો ભોગ લીધાં પછી જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં શનિ-રવિવારના 48 કલાક દરમિયાન વધુ બે દર્દીઓના...