ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વિકાસ ફલક હવે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસી રહ્યું છે. તે માટે સરકાર દ્વારા નોંધપાત્ર યોગદાન મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકામાં...
ખંભાળિયા : રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બુધવાર...
જામનગર : રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શહેરના વોર્ડ નં.11ના અનેક વિસ્તારોમાં 166.50 લાખના ખર્ચે રોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ તકે સુવિધામાં વધારો...
જામનગર : શહેરના વોર્ડ નં.પ અને 9માં રૂા.43.82 લાખના ખર્ચે રોડ રસ્તા સહિત અનેક વિકાસ કામોના ખાતમુહૂર્તનું રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું...
જામનગર : કોરોના મહામારી વચ્ચે અટકેલા વિકાસના કામો ફરી વેગવંતા બનાવવામાં આવ્યા છે. શહેરના વોર્ડ નં. 2,3,10,11માં 171.74 લાખના ખર્ચે થનારા વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત...