રાજકોટ : આદ્ય શકિતની આરાધનાના પર્વ નવરાત્રિ મહોત્સવનો શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ખોડલધામ મંદીરમાં પ્રથમ નોરતે આરતીના ઓનલાઈન દર્શનની...
રાજકોટ : કોરાનાના કારણે અટકી પડેલા પરીક્ષાના પરિણામો ધીમે-ધીમે જાહેર થઈ રહ્યા છે. જીપીએસસી દ્વારા લેવાયલી રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું...
રાજકોટ: સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવાના ઈરાદાથી નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બે દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે સોમનાથ મંદિરે દર્શન કરીને...
કાગવડ, રાજકોટ: સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પણ હવે કોરોના વાઇરસ ભયાનક રૂપ ધારણ કરી ચૂક્યો છે. હાલ શ્રાવણ...
જામનગર : 21મી જૂનને વિશ્ર્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય યોગા પદ્ધતિ આજે વિશ્ર્વભરમાં પ્રચલિત બની છે પરંતુ આ વર્ષે કોરાના વાઈરસની...
જામનગર: વર્ષાઋતુના પ્રારંભ સાથે જ સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ છવાયો છે અને સાથે-સાથે લાંબા લૉકડાઉન બાદ મંદિરો પણ અનલૉક થયાં છે ત્યારે ગઈકાલે ઘનઘોર વાદળો છવાતા...
કાગવડ : કોરોના વાઇરસની મહામારીના કારણે થયેલા તબક્કાવાર પાંચ લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોક-1ની જાહેરાત કરીને નિયમોને આધિન ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે. આથી...
કાગવડ : રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસેના તીર્થધામ ખોડલધામ મંદિરે મહા સુદ આઠમના દિવસે ખોડિયાર જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મા ખોડલના...