જામનગર: જામનગર શહેરમાં ગઈકાલે મકરસંક્રાંતિનો પર્વ પક્ષીઓ માટે ઘાતક સાબિત થયો હતો, ગઈકાલે પાંચ કબૂતરોએ જીવ ગૂમાવ્યા હતાં અને 78 પક્ષી ઘાયલ થયાં હતાં. જામનગર...
ખંભાળિયા: ઉતરાયણ પર્વે આકાશમાં ઉડતા પતંગોની દોરને કારણે ખંભાળિયા પંથકમાં 11 જેટલા કબુતર, મોર, પોપટ, હોલો, વિગેરે પક્ષીઓ ઘાયલ થયા હતા. આ ઉપરાંત ભાણવડ પંથકમાં...
જામનગર: ચાઈનીઝ પતંગ, દોરા અને તુક્કલ વેંચવાની મનાઈ હોવા છતાં જામનગરમાં ખૂલ્લેઆમ આવી સામગ્રીઓ વેંચાઈ રહી હોવાથી આજે વન વિભાગે એનજીઓની ટીમોને સાથે રાખી શહેરભરમાં...
જામનગર: કોરોનાકાળમાં હોળી-દિવાળી બાદ હવે મકર સંક્રાંતિનો તહેવાર પણ ફિક્કો રહે તેવી સંભાવના છે. જો કે, પતંગ બજારનો ધંધો અડધો-અડધ થઈ ગયો હોવા છતાં વેપારીઓ...
અમદાવાદ : ઉત્તરાયણ પર પતંગ ચગાવનાર રસિયાઓ માટે આનંદના સમાચાર છે. ઉત્તરાયણના તહેવારને લઈને થયેલી અરજી મામલે હાઇકોર્ટે આદેશ આપ્યો છે. જેમાં પતંગ ઉડાડવા પર...
જામનગર: મકર સંક્રાંતિ પૂર્વે જ પતંગ-દોરાના કારણે જામનગરમાં અકસ્માત-ઈજાના બનાવ બની રહ્યાં છે. તાજેતરમાં એક આશાસ્પદ યુવકનો પણ ઘાતકી દોરાએ જીવ લીધો હતો ત્યારે ગઈકાલે...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉત્તરાયણના તહેવારમાં પંદરેક સ્થળે પક્ષીઓ પતંગની દોરની હડફેટે આવતા ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં ભાણવડમાં સુરખાબ પક્ષી દોરામાં કપાઇ ગયું હતું. જોકે કરૂણા...
જામનગર: ઉત્તરાયણ એટલે મોજ-શોખનો તહેવાર આ તહેવારોમાં અમુક શોખીનો પતંગના પેચ લગાવતા હોય છે. જેની કાતિલ દોરી પશુ-પક્ષી સહિત મનુષ્ય માટે પણ કયારેક અકસ્માતનો નોતરૂ...