જામનગર: જામનગર પીજીવીસીએલ દ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલ વાયરના કામમાં બેદરકારી રાખવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. અન્ડર ગ્રાઉન્ડ કેબલ કામમાં દિશાસૂચનો મૂકવામાં ન...
જામનગર : 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસે દિલ્હીમાં રાજપથ પર દર વર્ષે ભારતના વિવિધ સંરક્ષણદળોની પરેડ યોજાઈ છે. જેના માટે પહેલા ગુ્રપ હેડકવાર્ટસ બાદમાં ડાઈરેકટરસ તથા...
ખંભાળિયા: ખંભાળિયા પંથકના નિ:સ્વાર્થ સેવાભાવીઓ દ્વારા કોઈપણ સ્વાર્થ વગર માત્ર લોકોને કોરોના સામે રક્ષણ મળે તેવા ઉમદા આશયથી પ્રેરણારૂપ શ્રમયજ્ઞ હાથ ધરી 45 હજારથી વધુ...
ખંભાળિયા: ખંભાળિયા પંથકના નિ:સ્વાર્થ સેવાભાવીઓ દ્વારા કોઈપણ સ્વાર્થ વગર માત્ર લોકોને કોરોના સામે રક્ષણ મળે તેવા ઉમદા આશયથી પ્રેરણારૂપ શ્રમયજ્ઞ હાથ ધરી 45 હજારથી વધુ...
જામનગર: આજે પૂ. મહાત્મા ગાંધીજી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિને જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા કિસાન-મજૂર બચાવો દિવસ તરીકે ઉજવવામાં આવી હતી. પૂ.બાપુ...
જામનગર: જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી અને મજૂરી કામ કરતી એક પરપ્રાંતિય યુવતીને ગઈકાલે પોતાના ઘેર પાણીની મોટર ચાલુ કરતી વખતે એકાએક વીજઆંચકો લાગતા તેનું...