જામનગર જામનગર શહેર વાલસુરાના જવાનોએ લદ્દાખમાં સાયકલયાત્રા કરીને 6 શિખર સર કર્યાNawanagar Time22/07/201922/07/2019 by Nawanagar Time22/07/201922/07/20190 જામનગર આઈએનએસ વાલસુરાના જવાનોએ લદાખમાં 40 ડિગ્રી ગરમી અને માઈનસ 5 ડિગ્રી ઠંડીમાં સાયકલ યાત્રા દ્વારા 6 શિખર સર કરી સાહસિકતાનું અદમ્ય ઉદાહરણ પુરૂં પાડયું...