ખંભાળિયા: ભાણવડ પંથકના મેવાસા ગામની સીમમાં રહેતાં એક વૃદ્ધના ઘરમાં મધ્ય રાત્રીના સમયે ત્રાટકી, ચાર અજાણ્યા શખ્સોએ છરી તથા હથિયારો બતાવીને કિંમતી દાગીના તથા મોટરકાર...
જામનગર : રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શહેરના વોર્ડ નં.11ના અનેક વિસ્તારોમાં 166.50 લાખના ખર્ચે રોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ તકે સુવિધામાં વધારો...
જામનગર : જામનગર તાલુકાના સિક્કા દિગ્વિજય ગ્રામના સરપંચ ઉપર ત્રણ દિવસ પહેલા હિચકારો હુમલો થયો હતો. જે હુમલા અંગે સિક્કામાં જ ગેરકાયદે મકાન બનાવી નાખનાર...
જામનગર: જામનગરના વિકાસની ગાડી બુલેટ ગતિએ દોડી રહી હોય તેમ તાજેતરમાં રોજે રોજ કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે જેનો પગલે વોર્ડ...
જામનગર : શહેરના વોર્ડ નં.પ અને 9માં રૂા.43.82 લાખના ખર્ચે રોડ રસ્તા સહિત અનેક વિકાસ કામોના ખાતમુહૂર્તનું રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું...
જામનગર: કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા આધુનિક ટેકનોલોજી અને સાધનોના ઉપયોગમાં ગુજરાત દેશભરમાં અગ્રસ્થાને છે. બાગાયત પાક માટે વિદેશની ટેકનોલોજીના પ્રયોગો પણ ગુજરાતના ખેડૂતોએ...