અંગ્રેજોનો અમાનુષી ત્રાસ સહન કર્યા બાદ, અનેક ક્રાંતિવીરોની શહીદી બાદ, સમગ્ર ભારતીયોના વિરોધ બાદ અંતે 15મી ઓગસ્ટ-1947ના રોજ ભારત દેશ આઝાદી પામ્યો. તે વખતે લૉર્ડ...
(જીતુભાઇ શ્રીમાળી) જામનગર: રાજ્ય સરકારે વટ હુકમ બહાર પાડીને માર્કેટીંગ યાર્ડો પાસેથી સતા છીનવી લીધા બાદ જામનગર જિલ્લામાં આવેલા મહત્વના હાપા યાર્ડ સહિત છ તાલુકાના...
જામનગર: જામનગર તાલુકાના દરેડ ગામની સરકારી જમીનમાં અસંખ્ય ગેરકાયદે દબાણો થઈ ચૂક્યા છે. તેને ખાલી કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રિક્ષામાં લાઉડ સ્પીકર મારફત...
જામનગર : તાજેતરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી સરકારે લવ-જેહાદ વિરોધી કાયદો પસાર કરેલ છે. તેની જેમ ગુજરાત રાજ્યમાં પણ આ પ્રવૃતિ અને દુષણ ચરમસીમા...
જામનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં ગુજરાતમાં નવા લેન્ડ ગ્રેબિંગ એકટની અમલવારીની જાહેરાત કર્યા બાદ જામનગર કલેકટરની અધ્યક્ષસ્થાને આ કાયદા હેઠળ પ્રથમ મળેલ બેઠકમાં નવા કાયદાની...
જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ઈતિહાસમાં કયારેય ના થયું હોય તેવું દબાણ હટાવો ઓપરેશન કરીને ખંભાળિયાના યુવા આઈએએસ પ્રાંત અધિકારી ડી. આર. ગુરવે સોંપો પાડી...