જીવનના પ્રત્યેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવી હોય અને વ્યકિતત્વમાં નિખાર આવે તે માટે દરેક વ્યક્તિએ પોતાનામાં આત્મબળ અને આત્મવિશ્ર્વાસ પેદા કરવો પડશે ઉપરાંત મનથી મહેનત...
જામનગર: ગુજરાત સરકાર દ્વારા વિવિધ ભરતીઓમાં શિક્ષિત ઉમેદવારો સાથે અન્યાય કર્યો હોવાની રાવ સાથે ઉમેદવારોમાં આક્રોશ છવાયો છે. આ અંગે ઉમેદવારોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી...