જામનગર : વોર્ડ નં 12ના લોકો હાલ અનેક સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે ત્યારે આ પ્રશ્ર્ન ઉકેલવા અનોખી ઝુંબેશનું આયોજન કરાયું હતું. જામ્યુકોના પૂર્વ વિપક્ષીનેતા...
જામનગર: જામનગર જિલ્લો આયુર્વેદ ચિકિત્સામાં ગુજરાતમાં મોખરે ગણાય છે. વળી કોરોનાવાયરસની મહામારી સામે આયુર્વેદ વિભાગ દ્વારા રોગપ્રતિકારકશક્તિને વધારી શકાય તે માટે આયુર્વેદિક ઉકાળા, સંશમનીવટી વગેરેનો...
અમદાવાદમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધ પ્રદર્શન વચ્ચે ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. આ મામલે ઈસનપુર પોલીસ ફરિયાદી બની છે. ઈસનપુર...