જામનગર : લાલપુર તાલુકાના મોટાલખિયા ગામે આવેલા રામદેવજી મહારાજ મંદિરના આંગણે અગિયારસ નિમીતે ભજન, કીર્તન અને ગામ જમણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે કિશાન...
જામનગર: જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં મ્યુનિ.કમિશનર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન એક કર્મચારી રજા લીધાં વિના કચેરીમાં ગેરહાજર જોવા મળ્યો હતો અને...
જામનગર: જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું બિહામણું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં કોરોના એ અજગરરૂપી ભરડો લીધો છે અને લોકલ સંક્રમણ વધી જતાં...
જામનગર: ‘વિકાસ હંમેશા વિનાશ નોંતરે છે..’ તે ઉક્તિને રિલાયન્સ કંપનીએ ખરા અર્થમાં સાર્થક કરી જામનગરનો મહત્વપૂર્ણ કહી શકાય તેવા પન્ના ડેમને પ્રદૂષિત કરી પન્ના ડેમનું...
જામનગર: ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જવાનોને ગે્રડ પે તથા ભથ્થામાં વધારો, ફીકસ પગાર પ્રથા નાબુદ કરવા અન્ય સુવિધાઓ આપવાની માંગ સાથે જામનગર યુવક કોંગે્રસના...
જામનગર: જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીમાં અધિકારી પર લાંચ સહીતના મામલે અરજી થયા બાદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ભારે સન્નાટો ફેલાઇ ગયો હોવાના વાવડ મળી રહ્યા છે...
જામનગર: વૈશ્ર્વિક મહામારી કોરોના સામે ખૂલ્લી છાતીએ લડતાં જામનગરના ત્રણ કોરોના યોદ્ધા કોરોના પૉઝિટીવ આવ્યા બાદ હિંમતપૂર્વક સામનો કરી સારવાર બાદ કોરોનાને હરાવવામાં સફળ બન્યા...
જામનગર : જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસનો આંક 42 ઉપર પહોંચ્યો છે. પરંતુ રાહતના એક સમાચાર એ છે કે, અગાઉ કોરોનાના પોઝીટીવ કેસ તરીકે હોસ્પિટલમાં...