જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક એવા ખંભાળિયામાં નગર પાલિકાના વિકાસ કામો કોઈને કોઈ કારણે વિવાદમાં રહે છે ત્યારે અડધા કરોડના ખર્ચે તૈયાર થયેલ પુસ્તકાલયમાં...
જામનગર : જામનગર મહાનગરપાલિકાની ભ્રષ્ટાચારી અને બેધારી નીતિના કારણે શહેરમાં ગેરકાયદેસ બાંધકામોનો રાફડો ફાટ્યો છે ત્યારે પૂર્વ વિપક્ષી નેતા અસલમભાઈ ખીલજીએ દયારામ લાઈબ્રેરીના કાયદેસર બાંધકામને...