ગાંધીનગર : સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતમાં વસતા એશિયાટિક લાયનના સંવર્ધન અને તેના વારસાના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. ગુજરાતમાં સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર નોંધપાત્ર...
જૂનાગઢ: ગીરના જંગલમાંથી ખુશીના સમાચાર આવ્યા છે. એશિયાટિક સિંહોની સંખ્યામાં 28.87 ટકાનો વધારો થયો છે. 5 જૂન પૂનમે સિંહોની ગણતરી કરવામાં આવી હતી. 1400 જેટલા...
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પ્રયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રોજક્ટ ટાઇગર માટે રૂ.1010.42 કરોડ અને એશિયાઇ સિંહો માટે...
ખંભાળિયા તાલુકાના વડત્રા તથા દાત્રાણા ગામ વિસ્તારમાં સિંહનું બચ્ચું આવ્યાની વાત ફેલાતા તથા ફોરેસ્ટને જાણ કરાતા આરએફઓ પરબતભાઇએ તાકીદે રાત્રિ પેટ્રોલીંગ કરીને જે જગ્યાએ મારણ...
ગીર અભ્યારણ્યમાં સિંહોનું વેકેશન પૂર્ણ થતા હવે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ થતા હવે 16 ઓક્ટોબરથી...