જામનગર: કોરોના મહામારી દરમિયાન લોક ડાઉન લાદવામાં આવતા સમાજ જીવન પર ગંભીર અસર પડી હતી અને સામાન્ય પરિવારથી માંડીને મધ્યમ વર્ગના ધંધા-રોજગાર છીનવાઇ જતા રાજ્ય...
જામનગર: જામનગર શહેરમાં ચાર દાયકા ખૂબ મોટો સમયકાળ છે. સતત ચાર દાયકાથી જે શો-રૂમ લોકોનો વિશ્ર્વાસ જાળવી રાખે અને ઉતરોતર પોતાની પ્રતિબદ્ધતા વધારતો રહે એ...
કાલાવડ: કાલાવડ પંથકમાં સરકારની આત્મનિર્ભર લોન યોજના લટકતા ગાજર સમાન સાબિત થઈ હોય તેમ બેંન્કોના અંગત રાજકારણને કારણે અનેક લોકો આત્મનિર્ભર લોન યોજનાથી વંચિત રહે...
જામનગર: જામનગર જમીન વિકાસ બેંકમાં ખેડૂતો સાથે છેતરપીંડી આચરીને કરોડો રૂપિયાનું આચરવામાં આવેલ લોન કૌભાંડમાં યોગ્ય પોલીસ તપાસ કરીને નિવૃત કર્મચારી ઉપરાંત જવાબદાર ઓડીટ અધિકારી...
જામનગર: જામનગર જમીન વિકાસ બેંકમાં ખેડૂતોએ લોન-ધીરાણ લઇને ભરપાઇ કર્યા બાદ ખેડૂતોના નાણાં ડુબી ગયાની સનસનીખેજ ફરિયાદ સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડએ આ મુદ્દે...
અમદાવાદ: કોરોના મહામારીને કારણે અનેક લોકોના રોજગાર ધંધા ઠપ્પ જેવા થઇ ગયા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યના રિક્ષા ચાલકો માટે મહત્વનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે...
ગાંધીનગર: ગુજરાતની મહિલા શક્તિને આત્મનિર્ભર અને સ્વાવલંબી થવાના નવા દ્વાર ગુજરાત સરકારે ખોલી આપ્યા છે. રાજ્યમાં પહેલીવાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખથી...
ગાંધીનગર: કોરના મહામારી અંતર્ગત સરકાર દેશના સામાન્ય નાગરિકના ઉધોગ ધંધાને ફરી વેગ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના જાહેર કરવામાં આવી છે. આજે...
જામનગર: જામનગર જિલ્લા સહકારી બેંક કરોડોથી વહિવટ ધરાવતી હોવાથી બેંકના હોદેદારોની મુદત પુર્ણ થવાના લીધે ગમે ત્યારે ચૂંટણી જાહેર થવાની વકી વચ્ચે પ્રાથમિક મતદાર યાદી...