ખંભાળિયા: દ્વારકા તાલુકામાં શનિવારે તથા રવિવારે કોરોના પોઝિટિવ વધુ ચૌદ કેસો નોંધાતા ભારે ભય સાથે દોડધામ પ્રસરી જવા પામી છે. દ્વારકાના ડાલ્ડા બંદર વિસ્તારમાં રહેતાં...
જામનગર: અનલોક-1 બાદ સરકાર દ્વારા અનલોક-2 દરમિયાન વધુ છૂટછાટ આપવામાં આવ્યા બાદ જામનગરમાં કોરોનાના ચેપનો દિવસને દિવસે ફેલાવો વધી રહ્યો છે ત્યારે ગઇકાલે એક પત્રકાર...
જામનગર: જામનગરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ વચ્ચે રવિવારે સાંજે એક પૉઝિટીવ કેસ જાહેર થયાં બાદ મોડી રાત્રે આઠ લોકો કોરોના પૉઝિટીવ જાહેર થતાં...