કોરોના દરમિયાન લાગેલાં લૉકડાઉનમાં ખાવાના શોખીનો હેરાન-પરેશાન થઈ ગયાં હતાં, હોટલોથી માંડીને ખાદ્ય પદાર્થોની ડિલિવરી કરનારાઓ ઉપર આંશિક પ્રતિબંધો લદાયાં હતાં. આ સમયે અનેક સ્વાદીષ્ટ...
જામનગર: જામનગર શહેરની શાન સમા તળાવમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન પ્રવેશ બંધ કરાયો હતો, પરંતુ સરકારની નવી ગાઇડલાઇન મુજબ લાખોટા તળાવ જામનગરની પ્રજા માટે ખૂલ્લુ મૂકી...
જામનગર: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર પડાણા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલી એક રિક્ષામાંથી એસ.ઓ.જી. શાખાની ટીમે પૂર્વ બાતમીના આધારે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો કબ્જે...
જામનગર: જામનગરમાં ગોકુલ નગર નજીક કૈલાશ નગર વિસ્તારમાં રહેતાં અને કારખાનું ચલાવતા એક કારખાનેદારે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. લોકડાઉન ના કારણે...
નવીદિલ્હી: સંયુકત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમના કાર્યકારી નિદેશકે ચેતવણી આપી છે કે કોરોના વાયરસના કારણે 2021માં એકવાર ભૂખમરાની સ્થિતિ ઝડપથી ફેલાઈ શકે છે. વિકાસશીલ દેશથી...
ગાંધીનગર: અમદાવાદમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવતાં કર્ફયુ લાદી દેવાનો નિર્ણય લેવામાં આવ્યાં બાદ અન્ય શહેરોમાં પણ કોરોનાના કેસમાં એકાએક વધારો થવાના કારણે લોકોમાં અફવાની...