જામનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની આજે જામનગર કોંગ્રેસ ઓબીસી સેલ દ્વારા રાષ્ટ્રીય બેરોજગારી દિવસ જાહેર કરી બેરોજગારોને લૉલિપૉપ વિતરણ કરી અનોખી અને આશ્ર્ચર્યજનક ઉજવણી કરી...
ખંભાળિયા: દ્વારકા જિલ્લામાં આજ સુધી 335 ટકા જેટલો ભારે વરસાદ નોંધાયો છે. જિલ્લાના અનેક ગામમાં સતત આશરે બે માસથી અનેક ખેતરમાં પાણી ભરાયેલાં રહેવાના કારણે...