સનાતન ધર્મમાં મુહૂર્ત જોયાં બાદ જ શુભ કાર્યો કરવામાં આવે છે. સગાઈ હોય કે લગ્ન હોય, મુહૂર્ત જોવાનો રિવાજ હિન્દુ ધર્મમાં અનાદિકાળથી પ્રચલિત છે. જ્યારે...
ભારતના નયનરમ્ય સ્થળો પૈકીનું એક સ્થળ એટલે ઉત્તરાખંડ! ઉત્તરાખંડ ભૂમિને દેવભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે, અહીં ગલી-ગલીમાં ભગવાનના સુંદર અને અલભ્ય મંદિર...
જામનગર: યાત્રાધામ દ્વારકામાં આજે વામન જયંતિ અવસરે 56મો વિરાટ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પાકિસ્તાને 1965 ની સાલમાં કરાયેલ 156 બોમ્બ મારામાં દ્વારકાધીશ...
હિન્દુઓના સૌથી લાડકા ભગવાન એટલે શ્રીકૃષ્ણ! નટખટ કાનુડાથી માંડીને દ્વારિકાની જળસમાધિ સુધીના શ્રીકૃષ્ણની લીલા અપરંપાર છે. તો આવા લાડલા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી… આ...
ખંભાળિયા: વિશ્વવિખ્યાત જગત મંદિર શ્રીદ્વારકાધીશના દર્શનાર્થે પ્રતિવર્ષે જન્માષ્ટમી સહિતના વિવિધ તહેવારોમાં લાખોની સંખ્યામાં જનમેદની ઊમટી પડે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી...
દ્વારકા : આજે સૂર્યગ્રહણ ના દિવસે દ્વારકામાં લોકોએ ગોમતી સ્નાન કર્યું હતું સૂર્યગ્રહણ હોઈ મંદિરના દર્શનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હોય લોકોએ સૂર્યગ્રહણ મા ખાસ...
હિન્દુ સંસ્કૃતિમાં બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ પ્રત્યેક હિન્દુના આરાધ્ય છે, આજે વાત કરીએ વિષ્ણુ ભગવાનની… સમગ્ર ભારતમાં ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુના...
દ્વારકા: દ્વારકામાં લોકડાઉન લાગુ થયું ત્યારથી ફસાયેલા બિહાર-બંગાળ સહિતના 180 જેટલાં યાત્રિકોને લાંબા સમય બાદ આખરે પોતાના વતન જવાનો માર્ગ ખૂલતા તંત્ર દ્વારા આ તમામ...