ઉત્તરાખંડ હલ્દ્વાની ફોરેસ્ટ રિસર્ચ સેન્ટર દ્વારા બની રહી છે દેશની સૌ પ્રથમ ‘રામાયણ વાટિકા’
પોતાના વનવાસકાળ દરમિયાન ભગવાન શ્રીરામચંદ્રજી દેશના લગભગ છ જેટલાં જંગલમાંથી પસાર થયાં હતાં. આ તમામ જંગલમાં જેટલી વનસ્પતિ તે સમયે અસ્તિત્વમાં હતી તેમાંની મોટા ભાગની...