જામનગર: જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં ગઈકાલે એક યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો, અને છરી વડે હુમલો કરાતાં તેને લોહી નીતરતી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે....
જામનગર : તાજેતરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી સરકારે લવ-જેહાદ વિરોધી કાયદો પસાર કરેલ છે. તેની જેમ ગુજરાત રાજ્યમાં પણ આ પ્રવૃતિ અને દુષણ ચરમસીમા...
ખંભાળિયા : ખંભાળિયામાં રહેતી એક સગીર વયની યુવતીને એક યુવાન સાથે પ્રેમસંબંધ હોય, તેણીનો આ પ્રેમી જેલમાં હોવા ઉપરાંત સગીર અવસ્થામાં તેણીએ વ્યથિત હાલતમાં બુધવારે...
ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે આજરોજ સવારે એક તળાવ નજીકથી એક યુવક તથા એક યુવતીના મૃતદેહને સાંપડ્યા હતા. આ બન્ને યુવક- યુવતીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત...
પ્રેમ માનવ જીવનનો આધાર છે. ગમે તેટલો શ્રીમંત માનવી પણ પે્રમના અભાવે ગરીબાઈની અનુભવ કરે છે. પતિ, પત્નિ, ભાઈ-બહેન, મિત્ર-મિત્ર, માં દીકરી, પિતા પુત્ર કે...