જામનગર: રાજ્ય સરકાર દ્વારા એલઆરડી એટલે કે, લોક રક્ષક દળની ભરતીમાં ઉમેદવારોને અન્યાય થાય તેવો ઠરાવ કર્યો હોવાનો આરોપ લગાવી લાંબા સમયથી લડત ચલાવવામાં આવી...
જામનગર : એલઆરડી ભરતીમાં અન્યાય મુદ્દે ઈચ્છા મૃત્યુની માંગ સાથે ગઈકાલે ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ દરેક ભરતી માટે 33 ટકા...
જામનગર: લોકરક્ષક દળની ભરતીમાં ગુજરાત સરકાર દ્વારા લિંગ ભેદભાવ કરાતો હોવાના આરોપ સાથે આજે એલઆરડી બેરોજગાર સમિતિ-જામનગર દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે ધરણાં પ્રદર્શન કરી...
જામનગર: ગુજરાત સરકાર દ્વારા વિવિધ ભરતીઓમાં શિક્ષિત ઉમેદવારો સાથે અન્યાય કર્યો હોવાની રાવ સાથે ઉમેદવારોમાં આક્રોશ છવાયો છે. આ અંગે ઉમેદવારોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી...
જામનગર : એલઆરડીની પરીક્ષામાં અન્યાય થયો હોવાની અનેક રાવ સાથે ઉચ્ચકક્ષાએથી આ અંગે ઘટતું ન કરાતા એલઆરડીના પુરૂષ ઉમેદવારો આકરા પાણીએ થયા છે. તા.15થી ગાંધીનગર...