જામનગર જામનગર શહેર જામનગરમાં પસાર થતી સાત અપ-ડાઉન ટ્રેનમાં કાયમી ધોરણે વધારાનો કોચ જોડાશેNawanagar Time05/11/2019 by Nawanagar Time05/11/20190 પશ્ર્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાનો એક કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રીની માંગણી અને સુવિધાને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો...