ખંભાળિયા: ‘મહા’ વાવાઝોડા અંગે સાવચેત રહી, ખેડૂતોને ઉપજ બચાવવા અંગે તંત્રનો અનુરોધ
જિલ્લા ખેતીવાડી અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદી જણાવે છે કે હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.6-11-2019ની આસપાસ ‘મહા’ નામના વાવાઝોડાના કારણે મહદઅંશે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં...