ગુજરાતમાં દિવસને દિવસે ગૌચરની જમીનના હેતુ ફેર કરી ઉદ્યોગપતિઓને ધરી દેવામાં આવી રહ્યાના વિધાનસભામાં આક્ષેપો થયા હતા. ગુજરાત સ્ટેટ આર. ટી. આઇ. એકટીવિસ્ટ એસોસિએશને ગૌ-સેવા...
જામનગરમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલા દ્વારા જામનગર જિલ્લાના સફાઈ કર્મયોગીઓના પ્રશ્ર્નો અંગે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી...