જામનગર: દેવભૂમિ જિલ્લાના ખંભાળિયાના અગ્રણી તથા કોંગ્રેસ આગેવાન તથા ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા ગઈકાલે કોરોના સંક્રમિત થયા છે તથા તેમનો રીપોર્ટ પોઝીટિવ આવતાં...
જામનગર: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના દિવસો જેમ-જેમ નજીક આવતા જાય છે, તેમ-તેમ રાજકિય ઉથલ-પાથલનો દૌર આગળ ધપતો જાય છે. જામનગર કોંગ્રેસમાં વધુ ભંગાણ પાડવામાં ભાજપને સફળતા...
જામનગર: જામનગરમાં છેલ્લા 30 વર્ષથી અખબાર વિતરકભાઇઓના હિત માટે કાર્યરત એવી એક માત્ર સંસ્થા દ્વારા દર વર્ષના જેમ આ વર્ષ પણ તા.26/27 જાન્યુઆરીના રોજ દ્વારકાધીશ...
જામનગર: જામનગર શહેર-જિલ્લામાં ચૂંટણી પહેલાં જ મોટા પ્રમાણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. જામનગર શહેરના બે પૂર્વ કોર્પોરેટરના ભાજપ અને કોંગ્રેસમાં પ્રવેશ પછી હવે જામનગર...
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકામાં રઘુવંશી સમાજની વસ્તી બહોળા પ્રમાણમાં છે ત્યારે તાજેતરમાં જ અખિલ ભારતીય લોહાણા મહાપરિષદના પ્રમુખપદે બિરાજેલા સતિષભાઈ વિઠ્ઠલાણી તથા...
ધ્રોલ: ધ્રોલ શહેરના ગોકુલપાર્ક સોસાયટીમાં બનાવવામાં આવતા રસ્તાના કામમાં નગરપાલિકા તંત્રના ભવ્ય ભવાડા પ્રકાશમાં આવ્યા છે. ધ્રોલ નગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કરીને ગોકુલ પાર્ક સોસાયટીમાં 30...
જામનગર : ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ જયારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વમાં ગુજરાતભર ખાટલા બેઠક ચાલી રહી છે ત્યારે જામનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના...
જામનગર : જામનગર જિલ્લાના ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામા આવેલ કિસાન સુર્યોદય યોજનાનો કૃષિ, વાહનવ્યહાર મંત્રી આર.સી....
જામનગર : વિકાસના ગુણગાન ગાતા જામનગરના અનેક વિસ્તારોમાં હજૂ પણ પાયાની સુવિધાનો અભાવ હોય અને ગંદકી સહિતની સમસ્યાઓ હોવાના હજરાહજૂર પૂરાવા છે. તેવામાં શહેરના નવાગામ...