જામનગર: દેવભૂમિ જિલ્લાના ખંભાળિયાના અગ્રણી તથા કોંગ્રેસ આગેવાન તથા ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા ગઈકાલે કોરોના સંક્રમિત થયા છે તથા તેમનો રીપોર્ટ પોઝીટિવ આવતાં...
જામનગર: ગુજરાતમાં માઇગ્રન્ટ એટલે કે યાયાવર વિદેશી પક્ષીઓને લઇને બર્ડ ફલૂનો ખતરો ઉભો થવાની દહેશત વચ્ચે જામનગર જિલ્લામાં પણ પશુપાલન અને વન વિભાગ દ્વારા તકેદારીના...
જામનગર: ગત માર્ચ 2020ની ધો.10ની બોર્ડની જાહેર પરીક્ષાઓમાં શાળાઓ દ્વારા આંતરીક ગુણ 20માંથી 20 મુકાતા સમગ્ર રાજ્યમાં ગ્રેસીંગ વગર 10 લાખમાંથી છ વિદ્યાર્થી જ ઉર્તીણ...
જામનગર: જામનગર શહેરમાં આવેલી જુદી જુદી 64 જેટલી ખાનગી હોસ્પિટલોમાં ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરાયેલાં સર્વેમાં ફકત 15 હોસ્પિટલો દ્વારા જ ફાયર સિસ્ટમ હોવાનું અને...
જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે કોરોના મહામારીના સંદર્ભમાં પાંચ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં ભાણવડમાં બે, દ્વારકામાં બે તથા ખંભાળિયામાં એક નોંધાયો હતો જયારે...
જામનગર: દર વર્ષે સમગ્ર વિશ્ર્વમાં 1 ડિસેમ્બરના દિવસે ઉજવાતા વર્લ્ડ એઇડ્સ ડેને અનુલક્ષીને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના નેતૃત્વ હેઠળ જનજાગૃતીના કાર્યક્રમ તરીકે તા.1ના...
જામનગર : જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ રોકવા માટે જામનગર મહાનગરપાલિકાની ટીમો મેદાને પડી છે, તેના ભાગરૂપે આજે સતત ત્રીજા દિવસે પણ કોરોના ના રેપીડ...
અમદાવાદ: સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ પર સોમવારે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત સરકાર દ્વારા લગ્ન સમારંભ અને સભાઓને મંજૂરી આપતા સુપ્રીમ...
જામનગર: જામનગર જેલમાંથી ફર્લો રજા પર ગયેલા કેદી અને એન.ડી.પી.એસ.ના કેસનો આરોપી ફરાર થયા બાદ એક વર્ષ બાદ મળી આવ્યા બાદ કોરોના પોઝીટીવ આવતા હોસ્પિટલમાં...