જામનગર: ખંભાળિયા માં આખલાઓના આતંક સામે લોકો ત્રાહિમામ છે ત્યારે ગઈકાલે ગાય માતાને શૂરાતન ચઢવાના લીધે એક સાથે આઠ-આઠ વ્યક્તિને હડફેટે લઈને ગંભીર રીતે ઈજા...
જામનગર: જામનગરમાં 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસની ઉજવણીનો આજથી પ્રારંભ કરાયો છે અને 28 જાન્યુઆરી 21થી 17 ફેબ્રુઆરી 2021 સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરાશે...
જામનગર: જામનગર શહેરમાં આવેલી જુદી જુદી 64 જેટલી ખાનગી હોસ્પિટલોમાં ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરાયેલાં સર્વેમાં ફકત 15 હોસ્પિટલો દ્વારા જ ફાયર સિસ્ટમ હોવાનું અને...
જામનગર: સુરતમાં ખાનગી ટ્યુશન કલાસમાં આગના બનાવ બાદ સમગ્ર રાજ્યની શાળાઓમાં ફાયર સેફટીને લઈ સરકાર દ્વારા બૂમ-બરાડાં પડાયાં બાદ ફાયર સેફટીનો મુદ્દો જ જાણે વિસરાઈ...
અમદાવાદ: કોરોના અંગે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલા સુઓમોટોની સુનાવણી ગઇકાલે હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ અમદાવાદની શ્રેય...
ગાંધીનગર : રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની હોનારતની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના બે...
જામનગર : જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં સ્ટાફ માટે માસ્ક તેમજ સેનેટાઇઝર તેમજ ટેમ્પરેચર માપવાની ગન ન હોવાથી તાબળતોબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 1 લાખ...