ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલી વિગત મુજબ ગઈકાલે મંગળવારે ખંભાળિયામાં 11, ભાણવડમાં ચાર, દ્વારકામાં ત્રણ તથા કલ્યાણપુર તાલુકામાં એક મળી કુલ...
નવી દિલ્હી: સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે બીજા દેશોમાંથી આવેલા યાત્રીઓ માટે નવી ગાઈડલાઈન રજૂ કરી છે. આ નવી ગાઈડલાઈન 8 ઓગસ્ટ રાત્રે 12.01...
જામનગર: જામનગરમાં કોરોના વાયરસનો પ્રસાર વધવા લાગતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ આક્રમક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ...
જામનગર : વૈશ્ર્વિક મહામારી કોરોના દિવસે-દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો હોવા છતાં અનલોક-1 જાહેર કર્યા બાદ સરકાર દ્વારા બહારથી આવતા લોકોને કોરેન્ટાઈન કરવામાં ઢીલી...
જામનગર : જામનગર જિલ્લામાં કોરોના સામેની મહામારી સામે આરોગ્ય વિભાગ દ્વારા જંગ લડીને આરોગ્યલક્ષી કામગીરી કરીને નાગરીકોના આરોગ્ય માટે સતત ચિંતા કરીને જીવના જોખમે પણ...
જામનગર : જામનગર શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહિવટ તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લા જેલ ખાતે...
જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા તથા ઓખા બંદરે વહાણો વિદેશથી આવતા હોય કોરોના રોગચાળાના સંદર્ભમાં સાવચેતીના પગલારૂપે વિદેશથી આવનાર ખલાસીઓનું સ્ક્રીનીંગ તથા તપાસણી માટે જિલ્લા...