જામનગર: હાડકાની થેલીમાં ભરાય તેવી હાલતમાં પણ દર્દીઓને ચાલતા કરી દે તેવા ડોકટરની ઉપમા ધરાવતાં જામનગરના ખ્યાતનામ અને જામનગરના રત્ન એવા ઓર્થોપેડિક સર્જન ડો. વી....
ખંભાળિયા : ઉમંગ- ઉત્સાહ સાથે દાનના પર્વ એવા મકરસંક્રાંતિ નિમિત્તે ખંભાળિયા શહેરના વિવિધ સેવાભાવી કાર્યકરો તથા સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ માટેની વિવિધ તૈયારીઓ સાથે સ્વૈચ્છિક...
જામનગર: મકર સંક્રાંતિ પૂર્વે જ પતંગ-દોરાના કારણે જામનગરમાં અકસ્માત-ઈજાના બનાવ બની રહ્યાં છે. તાજેતરમાં એક આશાસ્પદ યુવકનો પણ ઘાતકી દોરાએ જીવ લીધો હતો ત્યારે ગઈકાલે...
જામનગર: જામનગરના સેવાભાવી વસ્તાભાઈ કેશવાલા દ્વારા લૉકડાઉન દરમિયાન સેંકડો લોકોની જઠરાગ્નિ ઠારવા ઉદાર હાથે ઘઉંનું દાન કરી જામનગરની જનતા માટે ત્રીજા સ્મશાનનો નાઘેડી ખાતે વિકલ્પ...
જામનગર: કેન્દ્ર સરકાર દ્વારા રો રો ફેરી સર્વિસીસ માટે જાહેર કરાયેલાં તેર નવા રૂટમાં જામનગર બંદરનો સમાવેશ કરતાં આવનારા દિવસોમાં વિકાસ વેગવંતો બનશે. ભારત સરકારના...
જામનગર : ખંભાળિયામાં ગૌસેવા માટે કાર્યશીલ એવા યુવાન ઉપર જીઆરડી જવાને હુમલો કરતાં આ ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે અને ગૌપ્રેમીઓમાં રોષની લાગણી જન્મી...
દ્વારકા: દ્વારકા ખાતે આહીર સમાજ દ્વારા વધુ એક સેવાની જ્યોત પ્રગટાવવામાં આવી છે. સંત જીવણનાથ બાપુના કરકમલ હસ્તે મંગલમ અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દ્વારકા...