27મી ઓકટોબર-2009 ને મંગળવારનો એ ગોઝારો દિવસ હતો કે, જ્યારે સમગ્ર દેશને હચમચાવી નાખનારી એક ઘટના બની. ભારતની શાન સમી અને વીવીઆઈપી ગણાતી રાજધાની એકસપ્રેસ...
જામનગર: જામનગરમાં એક-મેકના પ્રેમમાં ગળાડૂબ પ્રેમી યુગલ પૈકી યુવકનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજતાં પ્રેમીના વિરહમાં યુવતિએ પણ ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને વ્હાલુ કરી લેતાં...
જામનગર: જામનગરના ધરારનગર નજીક સાત નાળા વિસ્તારમાં રહેતી 50 વર્ષની એક મહિલાએ બપોરના સમયે સાત નાળા ઉપરથી પસાર થઈ રહેલી ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા...
જામનગર : જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા તેમજ એકલવાયું જીવન જીવતા એક યુવાને ગઈકાલે સાંજે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી...
જામનગર: જામનગર શહેરમાં ટ્રેન મારફત પ્રવેશતા મુસાફરો માટે કોરોના ટેસ્ટની સુવિધા ઉભી કરીને કાલથી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જામનગર આરોગ્ય તંત્રની બેડી આરોગ્ય શાખા...
જામનગર: રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર લોકોના આંદોલનને લઇને ઓખા-ગૌહાટી સહિતની રેલવે ટ્રેન વ્યવહાર પર અસર પડી છે અને દિલ્હી અને રાજસ્થાન તરફથી આવી રહેલી અને...
દ્વારકા: અનલૉક-5 દરમિયાન કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરી પશ્ર્ચિમ રેલવે દ્વારા આગામી 17મી ઓકટોબરથી ઓખા-મુંબઈ વચ્ચે સૌરાષ્ટ્ર મેલને ફરી રાબેતા મુજબ દોડાવવાનું જાહેર કર્યું છે. જો...
જામનગર : જામનગર જિલ્લામાં આપઘાત અને અપમૃત્યુના ત્રણ બનાવ સામે આવ્યા છે જેમાં કાલાવડ પંથકમાં કામ કરવું ન ગમતા યુવાને અને ધ્રોલમાં બીમારીથી કંટાળી યુવાને...