જામનગર: દેવભૂમિ જિલ્લાના ખંભાળિયાના અગ્રણી તથા કોંગ્રેસ આગેવાન તથા ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા ગઈકાલે કોરોના સંક્રમિત થયા છે તથા તેમનો રીપોર્ટ પોઝીટિવ આવતાં...
જામનગર: જામનગર શહેર-જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે અને કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો છેલ્લા પાંચ દિવસથી સિંગલ...
જામનગર: જામનગર શહેર-જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના પાત્ર પાંચ પોઝિટિવ...
જામનગર: જામનગરમાં કોરોના સંક્રમણમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ સારવારમાં રહેલાં દર્દીઓમાં ચિંતાજનક રીતે મૃત્યુનું પ્રમાણ ઊંચુ જોવા મળતાં આરોગ્ય વિભાગ પણ...
ખંભાળિયા : ઉમંગ- ઉત્સાહ સાથે દાનના પર્વ એવા મકરસંક્રાંતિ નિમિત્તે ખંભાળિયા શહેરના વિવિધ સેવાભાવી કાર્યકરો તથા સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ માટેની વિવિધ તૈયારીઓ સાથે સ્વૈચ્છિક...
જામનગર: જામનગર શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીએ અત્યાર સુધીમાં એક હજાર વ્યક્તિઓનો ભોગ લીધાં પછી જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં શનિ-રવિવારના 48 કલાક દરમિયાન વધુ બે દર્દીઓના...
જામનગર: જામનગર જિલ્લામાં મૃત્યુના મામલે કોરોનાનો પ્રકોપ યથાવત રહ્યો છે અને નવા વર્ષના પ્રારંભની સાથે જ કોરોનાએ વધુ બે દર્દીનો ભોગ લીધો છે અને જામનગરની...
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના કેસો હવે દિન-પ્રતિદિન નહિવત સંખ્યામાં સામે આવી રહ્યા છે. ત્યારે આશરે આઠેક માસ બાદ જિલ્લામાં મંગળવારે એક પણ નવો...
જામનગર: વૈશ્ર્વિક મહામારી કોરોનાનો પ્રકોપ ખાળવા રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં રાત્રિ કર્ફયુ લાદી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ...