મીઠાપુર: દેવભૂમી દ્વારકા જિલ્લાના મીઠાપુર ટાટા હોસ્પિટલના તમામ સ્ટાફને કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. આ તકે હેડ મેડીકલ ઓફિસર ડો. સંજીવન ભટ્ટનાગરને સૌ પ્રથમ કોરોના...
નવીદિલ્હી: સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે કોરોના વેકસીન ઉત્પાદનના મામલે ભારતની ભારે પ્રશંસા કરી છે. ગુતારેસે કહ્યું કે, ભારતની વેકસીન ઉત્પાદન ક્ષમતા વિશ્વમાં સૌથી યોગ્ય...
જામનગર: જામનગર શહેર સહિત જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં કોરોના વેકસીન રસીકરણ માટેના ડોઝનો જથ્થો આવ્યા બાદ 1 હજાર જેવા આરોગ્ય કર્મચારીઓને ડોઝ આપવામાં આવ્યા છે ત્યારે...
જામનગર: રાજ્યના પંચાયત હેઠળ કામ કરતા આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓના પ્રશ્ર્ને છેલ્લા 8 દિવસથી હડતાલ ઉપર ઉતરવાથી કોરોના રસીકરણ કાર્યક્રમમાં ગંભીર અસર ઉભી થવાથી સરકારે...
જામનગર: જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના મૃત્યુના દરમાં એકાએક વધારો આવ્યો છે અને કોરોના ફરી કાતિલ બન્યો હોય તેમ છેલ્લા 48 કલાક દરમિયાન પાંચ દર્દીના મૃત્યુ નિપજયાં...
ખંભાળિયા: વૈશ્ર્વિક કોરોના મહામારી સામે રક્ષણ આપતી રસી હવે શોધાઈ ગઈ છે. ત્યારે સરકાર દ્વારા કોરોના વેક્સિનને પ્રથમ ચરણમાં કોરોના વોરિયર્સને આપવા માટેની તૈયારીઓ કરવામાં...
જામનગર: આજરોજ રાજકોટ એરપોર્ટ ખાતે રાજકોટ રિજિયન માટે કૂલ 77,000 ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો જેનું કૃષિ મંત્રી આર.સી. ફળદુએ શ્રીફળ વધેરીને સ્વાગત કર્યું હતું....
જામનગર: આગામી 16 જાન્યુ.થી રાજ્યભરમાં પ્રથમ તબક્કાનો કોરોના વૅક્સિન કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આજે સિરમ કંપનીની કોરોના વેક્સીન અમદાવાદ એરપોર્ટ પર આવી...
નવીદિલ્હી: કોરોના વેકસીનના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દેશના તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે સોમવારે બેઠક કરશે. સોમવાર સાંજે 4 વાગ્યે યોજાનારી આ બેઠક એવા સમયે...