જામનગર: આગામી તા.30ના રોજ મુસ્લિમ બિરાદરોના ઈદે મિલાદ પર્વની સાદગીપૂર્ણ ઉજવણી કરવા અને ઘરમા જ રહીને ઈબાદત કરવા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જુમાભાઈ ખફી...
જામનગર : જગતજનની માઁ જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોરોના કાળ દરમ્યાન નવરાત્રિના આયોજનો કરવા કે કેમ? તે અંગે...
ગણેશોત્સવનો હોય ગણેશભકતોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. આ દિવસો દરમિયાન લોકો ગણેશજીનું સ્થાપન કરી, પૂજન-અર્ચન કરતાં હોય છે. જો કે, કેટલાંક નિયમો વિશે...
હિન્દુ ધર્મ અનુસાર ગણેશજીને પ્રથમ સ્થાન અપાયું છે. કોઈ પણ શુભકાર્ય કરતાં પહેલાં હિન્દુઓ ગણેશજીને પ્રથમ માન આપે છે. ગૃહપ્રવેશ હોય કે લગ્નકાર્ય ગજાનને યાદ...
દ્વારકા: દ્વારકામાં જીલણા એકાદશી ઉત્સવની ઉજવણી સાદગીપૂર્ણ રીતે મનાવામાં આવી હતી, કોરોના મહામારીને લઈ સાવચેતી રાખી સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ હતી. પવિત્ર કકલાસ કુંડમાં દ્વારકાધીશનું...
આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે, શિવભકતોમાં શિવમાં લિન થવા થનગની રહ્યાં છે. દર વર્ષે શિવાલયોમાં દેવાધિદેવ મહાદેવને રિઝવવા ભકતોની ભારે ભીડ લાગે...
જામનગર : જામનગરના બાલા હનુમાન મંદિર ખાતે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા છોટી કાશી ગણાતા જામનગર ના વિવિધ ધર્મસ્થાનો અને ઐતિહાસિક જળાશયોમાંથી એકત્ર કરાયેલ માટી અને...
વેરાવળ: આગામી 21 તારીખે કંકણાકૃતિ સૂર્યગ્રહણ થવાનું હોવાથી સોમનાથ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કંકણાકૃતિ સૂર્યગ્રહણ હોવાથી 21 તારીખે સવારથી બપોરના 1:23 વાગ્યા...