જામનગર: ઉમિયા મંદિર સીદસરના આંગણે લઘુ રૂદ્ર મહાયજ્ઞ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમિયાધામ સીદસરના નવનિર્માણનું કાર્ય પૂર્ણતાના આરે હોય ધાર્મિક વિધિ અનુસાર...
જામનગર : ગાયત્રી પરિવાર દ્વારા સમગ્ર દેશમાં 31-5-20ના રોજ ગ્રહે ગ્રહે ગૃહે ગાયત્રી યજ્ઞની થીમ મુજબ ગાયત્રી યજ્ઞનું આયોજન થયેલું જેમાં દ્વારકા-જામનગર જિલ્લામાં 15000થી વધુ...